ભડીયાદ ગામે ‘અઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0
241
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ભડીયાદ ગામે ‘અઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં કાર્યક્રમ યોજાયો હતો

જેમાં આઝાદી અમૃત મહોત્સવ નો કાર્યક્રમ ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં મોરબી જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ ના નિવાસ સ્થાને યોજાયો જેમાં મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સંગીતાબેન રમેશભાઈ ભીમાણી તથા મહામંત્રી શ્રીમતી રસીલાબેન ચાપાણી તથા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રીમતી જાગુબેન્ પરમાર તથા મહિલા મોરચા મંત્રી શ્રીમતી ભાવનાબેન બદ્રાકિયા તથા મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રીમતી ઉલ્લાસ બા તથા મહિલા મોરચા મંત્રી શ્રીમતી ભાવનાબેન તથા મહિલા મોરચા મીડિયા ઇન્ચાર્જ શ્રીમતી ક્રિષ્નાબેન તથા ગુણવંતભાઈ ચૌહાણ તથા રમેશભાઈ ભીમાણી એ હાજરી આપી હતી આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમ મા પ્રેસ ઓફ ઇન્ડિયા પત્રકાર શ્રી રાધે ભાઈ એ લાઈવ પ્રસારણ કરી કલાકારો નો ઉત્સાહ વધાર્યો હતો અમૃત મહત્સવ માં નડિયાદથી આવેલ કલાકારો પારૂલબેન બારોટ તથા તેમની ટીમ દ્વારા દેશ ભક્તિના ગીતો અને મહિલા મોરચા દ્વારા યોજનાની માહિતી ની જાણકારી આપવામાં આવી ભડિયાદ ગામમાં યોજાયેલ અમૃત મહોત્સવ માં ગામના બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દેશ ભક્તિના નારા લગાવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/