મોરબીમાં નવા બની રહેલા બંગલામાં ઉંચાઈથી પટકાતા બાળકીનું મોત

0
115
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં નવા બંગલા બનતા હોય જેમાં શ્રમિકની આઠ વર્ષની દીકરી મોનિકા જાલમસિંગ રાઠોડ નામની બાળકી બંગલા પરથી ઉંચાઈથી નીચે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું મોત થયું છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે          

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/