મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ચીફ ઓફિસરને રજુઆત

0
66
/

મોરબી : મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જેના કારણે અનેક અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના એક સામાજિક આગેવાને આ મુદ્દે ચીફ ઓફિસરને રજુઆત કરીને તાકીદે પગલાં લેવાની માંગ ઉઠાવી છે.

સામાજિક આગેવાન કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે મોરબી શહેરમા રખડતા ઢોરો નો ત્રાસ અસહ્ય થઈ ગયો છે. અવાર નવાર ઢોરોથી લોકોને અકસ્માત તેમજ ઈજાઓ થવાના બનાવો બનતા રહે છે. એક પણ દિવસ એવો ખાલી નથી કે આવો એક પણ અકસ્માત ન થયો હોય. આ બાબતે તંત્ર આવા અકસ્માતમાં કોઈની જાનનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું?

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/