માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી

0
61
/

સુરતના પીએસઆઈને મોરબી મુકાયા

મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરત શહેરના ચાવડા ધનસુખભાઈ કાનજીભાઈને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/