મોરબીના માધાપરમાં ગટરના પાણીના તલાવડાથી રહીશો પરેશાન
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે
મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ કણઝારીયાએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માધાપર મેઈન રોડ તથા મહેન્દ્રપરા 3 માં ગટરના ગંદા પાણી છેલ્લા એક માસથી ભરેલા છે અને એકથી દોઢ ઇંચ જેટલા ગંદા પાણીમાંથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું પડે છે જેથી માધાપર વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો છે તેમજ જન્માષ્ટમીના તહેવાર નજીક છે અને માધાપર રામજી મંદિર પાસે દર્શન માટે ભક્તો આવતા હોય છે જેથી આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે અને જો સમસ્યા ના ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)
Comments are closed.