મોરબી આરટીઓના બે ઇન્સ્પેક્ટર અને બે આસી. ઇન્સ્પેક્ટરની બદલી

0
140
/

મોરબી : સમગ્ર રાજ્યમાં આરટીઓના એકીસાથે 150 જેટલા અધિકારીની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ.કચેરીના ચાર અધિકારીનો સમાવેશ થાય છે.મોરબી આર.ટી.ઓ.કચેરીના બે ઇન્સ્પેક્ટર અને બે આસી.ઇન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે.

મોરબીની આર. ટી.ઓ.કચેરીના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ. કચેરીના ઇન્સ્પેક્ટર એ.કે.વ્યાસ, આર.કે જાદવ અને આસી.ઇન્સપેક્ટર આર.કે.પટેલ અને વી.ડી.ઝાલાની બદલી કરવામાં આવી છે.તેમની જગ્યાએ ઇન્સપેક્ટર તરીકે જીતુભાઇ પ્રજાપતિ અને આસી. ઇન્સ્પેક્ટર તરીકે ચાવડા તથા સંઘાડાની નિમણુક કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/