મોરબીમાં આજે શનિવારે રામામંડળ રમાશે

0
166
/

મોરબી: આજરોજ  તા.11/12/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ન્યુ ચંદ્રેશનગર, સતનામ સોસાયટી,મૂનનગર ચોકની બાજુમાં મોરબી ખાતે પીઠડ ગામનું પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.ગૌશાળાના લાભાર્થે મણીભાઈ જીવરાજભાઈ દેત્રોજા આયોજિત રામામંડળ સર્વેને નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/