મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત

0
60
/

મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત

મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ કંપની દ્વારા પણ ચોમાસા પહેલા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ વીજ તંત્રની બેદરકારીના લીધે ટીસી અને વીજ પોલ શોર્ટ થવાના બનાવો ઘણી વખત બનતા હોય છે અને તેમાં મોટાભાગે અબોલ જીવના જીવ લેવાતા હોય છે જો કે, કોઈ વ્યક્તિનું મોત નીપજે તેની વીજ કંપનીના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/