મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ, ભક્તોના ઘોડાપુર ઉમટયા

0
104
/

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા જળ અને દુગ્ધાભિષેક કરી રહ્યા છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં આવેલ પ્રાચીન કુબેરનાથ મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ સોમવારે અમરનાથ દર્શન બરફના શિવલિંગ કરવામાં આવ્યા છે જેનો ભક્તો લાભ લઇ રહ્યા છે અને અમરનાથ દર્શનનો લાભ લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/