(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: આગામી તા. 5/7/2020 ને રવિવારના રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ હાલ કોરોના ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ હોય તેવું મંદિરના વ્યવસ્થાપકો દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
![](https://thepressofindia.com/wp-content/uploads/2020/07/3109fe86-17f0-40a3-8369-e70c535deaff-138x300.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)