મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે

0
273
/

(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી થવાની છે

પ્રાપ્ત માહિતી અને વિગતોનુસાર શહેરના શનાળા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે સમસ્ત શાનાળા ગામ તથા ભગડામામા મિત્ર મંડળ તરફથી આઠમના રોજ બપોરે કૃષ્ણ ચોકમાં ભવ્ય મટકીફોડનું આયોજન કરી જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભગડામામા મિત્ર મંડળના યુવાનો જોડાશે તેમજ આ કાર્યક્રમમાં આજુ બાજુના તમામ રહેવાસીઓ સહીત મોરબીની તમામ જનતા ને મટકીફોડ કાર્યક્રમમાં જોડાવા ભગડામામા મિત્ર મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે

 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/