મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન

0
134
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમને તેમના સગા-વ્હાલાઓ ત્તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ મળી રહી છે , ત્યારે મણિલાલ કાસુન્દ્રાનો ટૂંકો પરિચય કરાવીએ તો તેમના મિલનસાર સ્વભાવથી તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે તેમજ તાજેતરમાજ તેમની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના’ માન્ય પ્રતિનિધિ તરીકે નિમણૂંક પણ કરવામાં આવેલ છે મણિલાલ કાસૂન્દ્રાએ ટૂંક સમય પહેલાજ વૃક્ષો વાવી પર્યાવરણલક્ષી ઉમદા સંદેશ પણ આપ્યો છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ પણ તેમના જન્મદિનની હાર્દિક શુભકમનાઓ પાઠવે છે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/