મોરબીના સ્વામીનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે કલાત્મક ભવ્ય હિંડોળા ઉત્સવ

0
131
/

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામીનારાયણ મંદિર (બહેનો) ના મંદિર ખાતે ભવ્ય કલાત્મક હિંડોળા ઉત્સવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળાનું ઉદ્ઘાટન મંદિરમાં રહેતા સાંખ્ય યોગી માતાઓ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે અને ભવ્ય કલાત્મક હિડોળા દર્શન ભક્તોના દર્શન અને કલ્યાણ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે જે દર્શનનો તા. ૧૭ સુધી દરરોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી લાભ લઇ શકાશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/