ટંકારા : ઓમ વિદ્યાલયના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ

0
165
/

મૂળ મહર્ષિ દયાનંદ ની જન્મ ભૂમિ એવા ટંકારા ના રહેવાસી તેમનો જન્મ 20-08-1983 માં થયેલ આજરોજ તે જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તે શાળાના બાળકોને સર્વોત્તમ શિક્ષણ ની સાથે મૂલ્યવર્ધિ શિક્ષણ, શિસ્ત તથા ચારિત્ર્ય નિર્માણના પણ આગ્રહી છે. તદ્દઉપરાંત સમાજ ઉપયોગી સેવાઓ સર્વરોગ નિદાન કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ વગેરે જેવી પ્રવૃતિઓનું આયોજન પણ તેમની સંસ્થામાં કરતા રહે છે અને વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય ને બહોળું મિત્રવર્તુળ ધરાવે છે ત્યારે આજરોજ તેમને વિવિધ સંસ્થાઓ, મિત્રવર્તુળ, પત્રકારો તરફથી જન્મદિવસની અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/