‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ આર્નવ નો આજે જન્મદિન

0
40
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ અને ચિરાગભાઈ મનસુખભાઈ નેસડીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રિયંકાબેન ચિરાગભાઈ નેસડીયાના સુપુત્ર  ચી. આર્નવ નો  આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ તેમના મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/