Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ

હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો...

હળવદ: ચરાડવા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો

(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) હળવદ નજીક  આજે અગમ્ય કારણોસર અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી જુઓ તસવીરો...

હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ

હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...

હળવદના રણજીતગઢ પાસે બે પીકઅપ વાહન વચ્ચે અકસ્માત

હળવદથી કચ્છ તરફ સાઉન્ડ સીસ્ટમ સાથે જતી યુટીલીટીને નડ્યો અકસ્માત : એક ઘાયલ હળવદ - માળીયા હાઇવે પર આવેલ રણજીતગઢ અને કેદારીયાની વચ્ચે આજે બપોરના અરસામાં યુટીલીટી અને મહિન્દ્રા પીકઅપ વાહનને અકસ્માત...

હળવદના લોકોએ રામમંદિર માટે એક જ કલાકમાં ૧૪ લાખથી દાન ની વધુની સરવાણી વહાવી

શ્રી રામ જન્મભૂમી તીર્થ શ્રેત્ર મંદિર નિર્માણ નિધિ સર્મપણ અભિયાનનો હળવદમાં પ્રારંભ : ૨૭ ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલુ રહેશે હળવદ: તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...