Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો : ત્રણ દરવાજા ખોલાયા

ભારે વરસાદને પગલે સમગ્ર પંથક પાણી- પાણી : અનેક સ્થળોએ નુકસાનના બનાવ હળવદ : આજે હળવદ પંથકમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર રાઉન્ડ શરૂ કરતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે. ઉપરાંત...

હળવદના બ્રાહ્મણી-1 ડેમમાં એક હજાર ક્યુસેક પાણીની આવક થઈ

હાલ ડેમમાં 16 ફૂટ પાણી છે, જે 27 ફુટે ઓવર ફલો થાય છે હળવદ : તાજેતરમા હળવદમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ...

હળવદ હાઈવે પર અજાણ્યા વાહનચાલકની હડફેટે યુવાનનું મોત

હળવદ : તાજેતરમા હળવદ-માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટીયા નજીક આજે વહેલી સવારના કોઈ અજાણ્યા વાહનચાલકે સીએનજી ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની લોકો પાસેથી...

પ્રામાણિકતાનું ઉદાહરણ : હળવદના રહીશનું સુરેન્દ્રનગરમાં ખોવાયેલ પાકીટ પરત મળ્યું

હળવદ : તાજેતરમા હળવદના રહીશ તપન દવેનું પાકીટ સુરેન્દ્રનગરના દવાખાનામાં ખોવાઈ ગયું હતું. ત્યારે તે પાકીટ ચુડા તાલુકાના મનસુખભાઇ વેલાભાઈ ગોવિંદિયા (ભ્રગુપુર) અને ગોવિંદભાઈ અભુભાઈ ધારેજીયાને મળી આવતા, તે પાકીટ મૂળ માલિક...

હળવદ: જુની મામલતદાર કચેરીમાં જામેલી ગંદકીને વહેલી તકે દૂર કરવા લોકોની માંગ

પેટા તિજોરી, આધાર કાર્ડની ઓફિસ અને સ્ટેમ્પની ઓફિસ આવેલી હોય, જેથી લોકોને પડી રહી છે તકલીફ હળવદ : તાજેતરમા હળવદ શહેરમાં આવેલ જુની મામલતદાર કચેરી ખાતે કચેરીમાં એન્ટર થતાની સાથે જ ગંદકીનું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...