Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમા રોટરી ક્લબ દ્વારા નિસહાય દંપતીને કુટીર બનાવી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું

હળવદ: તાજેતરમા થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને...

હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ...

મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ

તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા...

હળવદ : બે કારના બારણા અને બોનેટમાં છુપાવેલા 192 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ચાર...

દારૂની ખબર ન પડે તે માટે આરોપીઓ અનોખી તરકીબ અજમાવીને દારૂ છુપાવીને બેસણામાં જતા હોય તેમ સફેદ કપડાં પહેર્યા.. પણ ચકોર પોલીસે બુટલેગરોનો ખેલ ચોપટ કરો દીધો : હળવદ પોલીસ ફિલ્મી...

હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...