Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

માળિયા નજીકથી ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતું પશુ ભરેલું વાહન ઝડપી લેતા ગૌરક્ષકો

હાલ માળિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક પશુને બાંધીને જતું પીકઅપ વાહન ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પશુ અને વાહન સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે મોરબીથી સિદ્ધપુર...

માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના

સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ...

માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી

માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ...

હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...

માળીયા: ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી : હાલ મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...