Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

માળિયા નજીકથી ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતું પશુ ભરેલું વાહન ઝડપી લેતા ગૌરક્ષકો

હાલ માળિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક પશુને બાંધીને જતું પીકઅપ વાહન ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પશુ અને વાહન સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે મોરબીથી સિદ્ધપુર...

માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના

સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ...

માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી

માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ...

હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...

માળીયા: ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી : હાલ મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...