Sunday, April 21, 2024
Uam No. GJ32E0006963

માળીયા મિયાણા પંથકમાં કોરોના ભુરાયો : ખાખરેચીમાં મબલખ કેસ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાખરેચી સહિતના ગામોમાં કોરોના રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ માટે લોકો જાગૃત બની આગળ આવી રહ્યા છે કોરોના ટેસ્ટિંગ કીટના અભાવે...

માળીયા તાલુકામાં મહાકાય કંપનીઓને બદલે અગરિયાઓને જમીન ફાળવવા માંગણી

બગસરાના સ્થાનિકોનો હક્ક છીનવી બહારની કંપનીઓને લિઝથી આપેલી જમીન રદ કરવા મહેસુલ મંત્રીને બગસરા ગ્રામ પંચાયતની ખાસ રજુઆત માળીયા : હાલ માળીયા તાલુકાના બગસરા ગામની હદમાં સરકારે બહારની કંપનીઓને મીઠું પકવીને તેના...

માળીયામાં મજૂરી કામના પૈસા મામલે યુવાન ઉપર ખૂની હુમલો થયાનો બનાવ

એક શખ્સે છરીથી હુમલો.કરી ગંભીર ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ માળીયા : હાલ માળીયામાં મજૂરી કામના પૈસા મામલે યુવાન ઉપર ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ...

મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું

બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...

માળીયા મિયાણા તાલુકા પંચાયતમાં બાજી ઉલટ-સુલટ : ભાજપ સતા સ્થાને

વર્ષ 2015માં 10 બેઠક મેળવનાર કોંગ્રેસને મળી માત્ર છ બેઠક : ભાજપને આ વખતે 10 બેઠક સાથે બહુમતી માળીયા : હાલ માળીયા મિયાણા તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામોમાં આ વખતે મતદારોએ ઉલટ-સુલટ સર્જી ગત...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...