Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

માળીયા (મી.)માં લોકડાઉન વચ્ચે ખાખરેચીમાં બાઈક ચોરાયું

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા હિરેનભાઇ હસમુખભાઇ ચંદુભાઇ થદોડાએ પોતાનુ બ્લુ કલરના પટ્ટા વાળુ હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ નં. GJ-03-CS-4356 પોતાના ઘરની બહાર શેરીમા પાર્ક કરેલ...

માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો

માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે  માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક...

માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીમાં આગ લાગી હોવાની ઘટના

મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગને કાબુમાં લીધી માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ પવનચક્કીમાં આજે મોડી સાંજે એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આ...

માળીયા મામલતદારનો સપાટો, માળીયા-હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી પાડ્યા

મોરબી જીલ્લો ખનીજચોરી કરનાર તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે અને ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય જેને પગલે માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને...

માળીયા પુરવઠા અધીકારી દ્વારા કુંતાસીમાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો

માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદારને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...