મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન
મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું
તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા...
મોરબી માં પૉક્સો ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 363,366 વી., તથા હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી
જે ફરિયાદ માં આરોપી એ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં...
કોંગ્રેસને અલવિદા કેહતો હાર્દિક પટેલ, ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ
હાર્દિકનું રાજીનામુ શબ્દ એ શબ્દોમાં , નારાજી નામામાં કોંગીનેતાઓને આડેહાથ લીધા : ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેની ચિંતામાં
મોરબી : હાલ પાટીદાર અનામત આંદોલનથી ચમકમાં...
હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી
રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...
હળવદ: મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરુણ મોત : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો...
મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી
હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં દીવાલ ધરાશાયી થતા...