Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના...

મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું

શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...

સાદુંળકા ગામે વિરાંગનાં શિબિરમાં 12થી45 વર્ષની બહેનોને સ્વરક્ષણ માટે આપતી સઘન તાલીમ

મોરબી : હાલ નારી શક્તિ સમગ્ર માનવ સમાજ માટે અસ્મિતાનું પ્રતીક છે.પણ કેટલાક દુરાચારી અને ખરાબ માનસિક વૃત્તિ ધરાવતા લોકો મહિલાઓને હાનિ પહોંચાડે છે. સમાજમાં સ્ત્રી ગમે તેટલી આગળ વધી...

મોરબીના શનાળા નજીક શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના

તાજેતરમા મોરબીમાં સમડીનો ત્રાસ વધ્યો હોય તેવી ધટના સામે આવી રહી છે તો થોડા દિવસ પહેલા શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના બની હતી ત્યાં ફરી એક વાર શનાળા ગામ...

મોરબીમાં ABVP ના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબીમાં ઓપન માઈક કાર્યક્રમ યોજાયો

મોરબી : હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...