Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ધૂમ મચાવશે

તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું...

મોરબીમાં મારામારીના બનાવવામાં થયેલ ફરિયાદમાં આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજૂર

મોરબી: મોરબીમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોધાયેલ હતી આ બનાવ રાત્રી ના સમયે બનેલ હોય ઈજા પામનારને ચોર સમજીને માર મારેલ હોય જેમાં આરોપીઓ વિરૂધ્ધ...

મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી

મોરબી: મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે પ્રાપ્ત વિગતોનુસાર હાલ માં આશાપુરા માતજીના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા ને ધ્યાને લઈ મોરબી પોલીસની...

મોરબીના અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનનાનો લાભ આપી મોદીના જન્મ દિવસની ઉજવણી...

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે મોરબીમાં સેવા કર્યો માટે અગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન...

મોરબીના આશાપુરા ગૃપ દ્વારા પદયાત્રીઓ માટે હરીપર કેરાળા પાસે સેવકેમ્પ યોજાશે

મોરબી:  મોરબીમાં જય આશાપુરા ગૃપ દ્વારા આશાપુરા માતાનામઢ પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે સ્થળ છે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામ થી આગળ હરીપર કેરાળા ના બસ સ્ટેન્ડમાં આ કેમ્પમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....