Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...

મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી

મોરબી: મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી કરવામાં આવેલ છે મોરબી જિલ્લા રાજપૂત સમાજ ની મીટીંગ આજ રોજ મળેલ જેમાં બહુમતી થી મોરબી જિલ્લા રાજપૂત...

મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી...

આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી જેમાં...

મોરબી: પ્રતિષ્ઠિત ટાઇલ્સ સ્ટુડિયોના ઓનર હર્ષિતભાઈ માણેક ની ક્યુટ બેબી ‘નિયા’ નો કાલે...

મોરબી અમદાવાદ ખાતે સીએ સુધીનો અભ્યાસ કરી મોરબી સિરામિક ઉદ્યોગ સાથે વ્યવસાયમાં જોડાઈ મોરબી ૨ શક્તિ ચેમ્બર ખાતે ટાઇલ્સ સ્ટુડિયો ના નામથી પોતાનો બિઝનેસ શરૂ કરી ટૂંકાગાળામાં મોટું નામ કરનાર હર્ષિતભાઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....