Wednesday, September 24, 2025
Uam No. GJ32E0006963

કોંગ્રેસને અલવિદા કેહતો હાર્દિક પટેલ, ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

હાર્દિકનું રાજીનામુ શબ્દ એ શબ્દોમાં , નારાજી નામામાં કોંગીનેતાઓને આડેહાથ લીધા : ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેની ચિંતામાં મોરબી : હાલ પાટીદાર અનામત આંદોલનથી ચમકમાં...

હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...

હળવદ: મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરુણ મોત : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો...

મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં દીવાલ ધરાશાયી થતા...

વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના...

મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું

શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....