મોરબીની ચકચારી 1.19 કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો
હાલ તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે
મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા...
માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...
મોરબી શહેરમાં કાલે સવારથી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખોલી શકશે
મોરબી જિલ્લામાં વેપારીઓ માટે રાહત મળે તેવા સમાચાર સરકાર તરફથી આપવામા આવેલ છે અને આવતીકાલથી મોરબી સહિત ગુજરાતનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે અને વેપારીઓ તેની દુકાનોને સવારના...
મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભ
મોરબી: મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભકરવામાં આવ્યો છે,
જેના ઉદઘાટન સમારોહમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા , મોરબી જિલ્લા પંચાયત ના...
રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168
મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત...