Wednesday, September 24, 2025
Uam No. GJ32E0006963

મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભ

મોરબી: મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભકરવામાં આવ્યો છે, જેના ઉદઘાટન સમારોહમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા , મોરબી જિલ્લા પંચાયત ના...

મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો

મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે...

મોરબી: માથાભારે શખ્શો દ્વારા જમીનના લાભાર્થીને મારી નાખવાની ધમકી : એસપીને રજૂઆત

માળીયા : હાલ માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા કિશોરભાઈ નામના વ્યક્તિને મીઠા ઉત્પાદન માટે 30 વર્ષના ભાડાપટ્ટે 10 એકર જમીન ફાળવવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેથી લાભાર્થી દ્વારા આ...

મોરબી : ટ્રેઇલરના ચોરખાનામાંથી રૂ.2.86 લાખનો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

રાજસ્થાનથી દારૂ ભરી મોરબી આપવા આવેલો એક શખ્સ ઝડપાયો, પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબી તાલુકા પોલીસે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે...

માળીયા: જુનાઘાંટીલા ગામે દિકરીના જન્મદિવસે ૪૦૦ ચકલીઘર પાણીના કુંડા ચણ સ્ટેન્ડનુ વિતરણ

જુનાઘાંટીલા ગામના વિજયભાઈ દેત્રોજાની લાડકી દીકરી પુર્વાના જન્મદિવસે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા મોરબી યુથ કોંગેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયાસહીતનાએ હાજરી આપી માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે દેત્રોજા પરીવારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....