Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ...

લાલપર નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

મોરબી : હાલ વાકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રીજી સીરામીક કંપની સામે રોંગ સાઈડમાં ધસી આવેલા કોલસા ભરેલા ટ્રેલર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પાણી-ચણના કુંડા અને ચકલી ઘર અપાયા

મોરબી : હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી છે. ત્યારે અબોલ જીવોને રાહત મળે તે માટે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે પાણી-ચણના કુંડા અને ચકલી ઘર મુકવામાં આવ્યા...

મોરબીમાં આજથી હનુમાન ચાલીસા કથાનો શુભારંભ : 12 હજાર ભાવિકો માટે બેઠક વ્યવસ્થા

સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે...

માળિયા તાલુકામાં પીએમ કિસાન નિધિ E-KYCના નામે ઉઘાડી લૂંટની ચાલતી હોવાની રાવ

ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ માળીયા : પીએમ કિસાન નિધિ E-KYC પ્રક્રિયામાં માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પના નામે 100-100 રુપિયાનો ચાર્જ વસુલાતો હોવાની બુમરાણ ઊઠી છે. માળિયા મીયાણા તાલુકાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...