ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ
મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું.
ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ...
લાલપર નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ
મોરબી : હાલ વાકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રીજી સીરામીક કંપની સામે રોંગ સાઈડમાં ધસી આવેલા કોલસા ભરેલા ટ્રેલર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું...
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પાણી-ચણના કુંડા અને ચકલી ઘર અપાયા
મોરબી : હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી છે. ત્યારે અબોલ જીવોને રાહત મળે તે માટે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે પાણી-ચણના કુંડા અને ચકલી ઘર મુકવામાં આવ્યા...
મોરબીમાં આજથી હનુમાન ચાલીસા કથાનો શુભારંભ : 12 હજાર ભાવિકો માટે બેઠક વ્યવસ્થા
સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા
મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે...
માળિયા તાલુકામાં પીએમ કિસાન નિધિ E-KYCના નામે ઉઘાડી લૂંટની ચાલતી હોવાની રાવ
ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ
માળીયા : પીએમ કિસાન નિધિ E-KYC પ્રક્રિયામાં માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પના નામે 100-100 રુપિયાનો ચાર્જ વસુલાતો હોવાની બુમરાણ ઊઠી છે.
માળિયા મીયાણા તાલુકાના...