Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ઊંઘમાં ચાલવાની આદતે યુવાનનો ભોગ લીધો

રામકો બંગલો નજીક નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ મોરબી : ઊંઘમાં ચાલવાની આદતને કારણે મોરબીમાં દાહોદ જિલ્લાના શ્રમિકનું નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના...

મોરબી: 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી

શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા, ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓનું નિદર્શન કરાવી માહિતી અપાઈ મોરબી : દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે જીલ્લા...

માળીયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ

પીપળીયા ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત મોરબી : આજે માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું...

વાંકાનેરમાં તા.28 થી લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી ટેનિશ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ

વાંકાનેર: વાંકાનેર મુકામે આગામી તા. 28/04/2022 ના રોજથી પાવર હાઉસ સામે લાકડાધાર ગ્રાઉન્ડમાં લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે જેની એન્ટ્રી ફી રૂ. 8000 રાખેલ છે વધુ માહિત મુજબ...

મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ

રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિવિધ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....