Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો

ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું મોરબી : હાલ મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ,ટ્રસ્ટો...

મોરબીની ચકચારી 1.19 કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો

હાલ તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા...

મોરબીમાં સમયસર ડોર – ટુ – ડોર કચરો લેવા ગાડી ન આવે તો કરો...

મોરબીમાં પાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા વ્યવસ્થા ગોઠવાઈ : વોર્ડ વાઈઝ ગાડી નંબર અને ડ્રાઇવરના નંબર જાહેર કરાયા મોરબી : હાલ મોરબી શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટ આપવા...

નંદીઘરમાં નિર્દયતા મુદ્દે નગરપાલિકાની ઝાટકણી કાઢતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : તાજેતરમા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવેલા ભગવાન ભોળિયાનાથના વાહન એવા નંદીઓ પીવાના પાણી અને પૂરતા છાંયડાના અભાવે મોતને ભેટી રહયા હોવાની મહિતી મળતાજ મોરબીના...

સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયાની કુમાર-કન્યા શાળાઓને કમ્પ્યુટર્સ અર્પણ કરાયા

માળીયા (મી.) : હાલ સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...