જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી
જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદેદારો ની વરણી મોચી મંદિર મોરબી ખાતે કરવામાં આવેલ.જેમાં
જાગા સ્વામી મિત્ર મંડળના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ મોહનભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીખે...
મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા
હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત
ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ
મોરબી :...
સીરામીક એક્ઝિબિશનમાં મોરબી સહિત દેશભરના ઉદ્યોગપતિઓ હાજર રહયા
હાલ ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. તા.6 થી 8 એપ્રિલ 2022 દરમિયાન એક્ઝિબિશન યોજાશે જેનો ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ...
વાંકાનેરના ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે
વાંકાનેર: હાલ તાલુકાના તીથવા ગામ નજીકના ૐ ઉમા ભાંગેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૩ ના રોજ બુધવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંતવાણીમાં ભજનીક જનક વેગડ અને ભાવેશ પટેલ, તબલા ઉસ્તાદ...
મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી થશે
મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.
આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રામનવમીની ઉજવણી કરવામાં...