Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી: તાત્કાલિક લોહીની જરૂરિયાત પુરી પાડતું આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ

મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂર માટે જગદીશ વણોલ ની ટીમ નું સેવા કાર્ય મોરબીમાં 22 વર્ષ નો યુવાન સતત અગ્રેસર રહેવાનો તેમનો શોખ મોરબી માટે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે. આ...

માળિયાની મોટી બરાર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરાયા

માળિયાની મોટી બરાર ગામની શાળામાં પરિવારના મોભીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં હુંબલ પરિવાર દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કર્યા હતા માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ...

મોરબીના ઉદ્યોગપતિ દ્વારા સીદસર ઉમિયાધામ પરિસરના નિર્માણ કાર્યમાં રૂ. 25 લાખનું અનુદાન

મુખ્યમંત્રી દ્વારા દાતા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન મોરબી : હાલ સિદસર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરના નવા કેમ્પસના નિર્માણમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ અને દાનની રકમ...

વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક યોજાશે

મોરબી: હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી...

મોરબીમાં આગામી તા.14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે

મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે. ઉમા રેસીડેન્સી સોસાયટી ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...