Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

આંગડિયા લૂંટ પ્રકરણમાં ચાર લૂંટારું વિરુદ્ધ ફરિયાદ દાખલ

એએસપીના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમો દ્વારા લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ મોરબી : હાલ મોરબીના દલવાડી સર્કલ નજીક આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલ આંગડિયા પેઢીનું રૂ.1.19,50,000 ભરેલા પાર્સલની...

મોરબીના બ્રહ્મસમાજ દ્વારા કાલે શુક્રવારે શિવમહિમ્ન પાઠનું આયોજન કરાયું

મોરબી : હાલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.તથા શિવ મહિમ્ન પાઠનો લાભ લેનાર ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરાયું છે. મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે...

સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થયું

મોરબી : હાલ રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે. ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું...

મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.લાયન્સ ક્લબના કાર્યકરો હાજરી આપશે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9 થી...

જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવની આરાધના કરવા સારા અલી ખાન અને વિક્રાંત મૈસી પહોંચ્યા

બંને કલાકારોએ લલાટે ચંદન લગાવી, ધૂનમાં લીન બની, મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મોરબી : ગઈકાલે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા બોલીવૂડ કલાકાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી એ સૌથી જગતમંદિર અને ત્યારબાદ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....