મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત
મોરબીના હાલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી મુકામે રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત હાસ્ય પ્રવચનથી જાણીતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી.
મહત્વનું...
મોરબીમાં માલિકીના પ્લોટમાં પતરા ખોડવા મામલે બઘડાટી : સામસામી રાવ
મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર...
વીજ લાઇન તૂટી પડતાક ટીકર ગામે ઘઉંનો પાક બળી ગયો
તૈયાર થયેલ ઘઉંનો પાક પીજીવીસીએલની બેદરકારીના કારણે ભસ્મીભૂત થતા ખેડૂત ઉપર મુસીબત
હળવદ : હાલ હળવદ તાલુકાના ટીકર ગામે ખેતરમાં કાપવાની અણીએ લહેરાતા ઘઉંના પાકમા જીવતો વીજ વાયર તૂટી પડતાં પાંચ વીઘા...
મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન
કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી
મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ...
મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી
મોરબી: હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...