Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

મોરબી દલવાડી સર્કલ નજીક રૂપિયા 1.20 કરોડની સરાજાહેર લૂંટની ઘટના

આંગળીયા પેઢીના સંચાલક ટ્રાવેલ્સમાંથી રૂપિયાનો થેલો ઉતરતા જ બુકાની ધારી લૂંટારું ત્રાટકયા વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં લૂંટ ચલાવી લૂંટારુઓ કારમાં નાસી ગયા : નાકાબંધી મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના...

રાજપુત સમાજ ના સરપંચ ને સિ આર પાટીલ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવશે

  મોરબી: આગામી તા.૩.૪.૨૦૨૨ ના રાજપુત સમાજ ના સરપંચ ને સિ આર પાટીલ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવશે કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિયેશન દ્વારા ક્રાયક્રમ માં જોડાવા રાજપુતો ને પધારવા આમંત્રણ...

મોરબીના કુખ્યાત વેબ પોર્ટલના એક ‘પત્તરકાર’ પર ફરી ફરિયાદના એંધાણ

‘જેના અઢાર એ અઢાર અંગ વાંકા હોય તેણે બીજાના ફોલ્ટ શોધવા કેટલા વ્યાજબી? જેના ઘર કાંચના હોય તે બીજાના ઘર પર પથ્થર શું ખાક ફેંકે? એક આંગળી બીજાની તરફ કરો તો...

મોરબીના હેપ્પી રીટાયર્ડ ગ્રુપ દ્વારા જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાઈ ગયો

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો.લોકોને જમાડી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજી લોકોને જમાડવા બદલ જલારામ...

હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો

હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...