Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

તરુણી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ

મોરબી સ્પે. પોકસો કોર્ટ દ્વારા 2016ની સાલના હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો મોરબી : હાલ મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન તરૂણી સાથે એક નરાધમે રાક્ષસોને પણ શરમાવે તેવું હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું....

વાંકાનેરમાં સેવા ગ્રુપ દ્વારા કાલે રવિવારે પક્ષાઓના માળા-કુંડાનું રાહતદરે વિતરણ કરાશે

વાંકાનેર : હાલ આવતીકાલે ચકલી દિવસ હોવાથી વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા,ચણની ડીશ,ચકલીના માળા વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. વાંકાનેર સેવા ગ્રુપ છેલ્લા 3 દાયકાથી પશુ.પક્ષી અને જીવદયા માટે સતત કાર્યરત...

મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલ રવિવારે કારોબારી બેઠક યોજાશે

નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે મોરબી : હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત...

મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે. મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ...

વાંકાનેર: વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : હાલ વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe