તરુણી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ
મોરબી સ્પે. પોકસો કોર્ટ દ્વારા 2016ની સાલના હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો
મોરબી : હાલ મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન તરૂણી સાથે એક નરાધમે રાક્ષસોને પણ શરમાવે તેવું હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું....
વાંકાનેરમાં સેવા ગ્રુપ દ્વારા કાલે રવિવારે પક્ષાઓના માળા-કુંડાનું રાહતદરે વિતરણ કરાશે
વાંકાનેર : હાલ આવતીકાલે ચકલી દિવસ હોવાથી વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા,ચણની ડીશ,ચકલીના માળા વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
વાંકાનેર સેવા ગ્રુપ છેલ્લા 3 દાયકાથી પશુ.પક્ષી અને જીવદયા માટે સતત કાર્યરત...
મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલ રવિવારે કારોબારી બેઠક યોજાશે
નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે
મોરબી : હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત...
મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ...
વાંકાનેર: વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : હાલ વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ...
















