કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો
મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.
કોરોના...
મોરબી યુવા આર્મી ગૃપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી
મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી...
મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો દંડ ફટકારતી...
મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો મોરબીની કોર્ટ દ્વારા દંડ ફટકારાયેલ છે
આ કેસની વિગત મુજબ ફરિયાદી રાજેશ ટપ્પુભાઈ મારવાણીયા રહે. આંદરણા વાળા પાસેથી આરોપી હિતેન્દ્ર...
ટંકારાની ઓરપેટ કન્યા શાળાની 4 છાત્રા સહિત જિલ્લામાં આજે 34 નવા કોરોના કેસ નોંધાયા
મોરબીની નિર્મલ વિદ્યાલય અને સર્વોપરી સ્કૂલમાં એક- એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ
મોરબીમાં 13 અને ટંકારામાં 1 દર્દી રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેમાં મોરબી...
હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ
લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે....


















