Wednesday, April 29, 2026
Uam No. GJ32E0006963

હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ

લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે....

મોરબીમાં સેવાસેતુ કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

સરકારની યોજના અને સહાયનો લાભ વધુને વધુ લોકોને લેવા અનુરોધ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી : હાલ પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર...

મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું

હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું મોરબી : હાલ મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ...

વાંકાનેરના વિનયગઢમાં લંગર નાખીને થતી મોટી વીજચોરી : રૂ. 54 લાખનો દંડ ફટકારાયો

વાંકાનેર : હાલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ, અધિક્ષક ઈજનેર મોરબી અને કાર્યપાલક ઈજનેર વાંકાનેરની રાહબરી વિનયગઢ ગામે લંગર નાખીને થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ. 54 લાખ જેવી માતબર...

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ 100 ઉપર પહોંચ્યા

મોરબી : હાલ  જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં આજે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe