Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે સાર્થક વિદ્યા...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં...

મોરબીના શનાળા રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું

શહેરના શનાળા રોડ પર આવેલ સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી શરીર સુખ માટેની સગવડ કરી આપી ચલાવાતું કૂટણખાનું પોલીસે ઝડપી લઈને એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે મોરબી સીટી એ ડીવીઝન...

મોરબી જિલ્લા ભાજપ તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની નિયુક્તિ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની વરણી કરાઈ છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે...

મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ

મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...