મોરબીમાં કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવવામાં આવી
સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબી: રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦...
મોરબી: તા.24 અને 25 ઓક્ટોબરે વવાણીયા સંકટ મોચન હનુમાન મંદિરે 1008 હનુમાન ચાલીસા અને...
નીમ કરૌલી બાબા સ્થાપિત હનુમાનજી મંદિરે બૉલીવુડ ફિલ્મકારો ચાર દિવસ રોકાશે
મોરબી : હાલ ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને 10 વર્ષની ઉંમરે ઘર છોડી દૈવી માનવ અને નીમ કરૌલી બાબા તરીકે જાણીતા બનેલા...
ધુળકોટ ગામે એ.જી. વાડી વિસ્તારમાં પૂરતા કલાકો નિયમિત વીજળી આપવા આવેદનપત્ર
ખેડૂતોની પી.જી.વી.સી.એલ. રજૂઆત
મોરબી : હાલ મોરબી જિલ્લાના ધુળકોટ ગામના એ.જી.ના વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા સમયસર લાઈટ આપવા પી.જી.વી.સી.એલ. આમરણ (જામનગર)ને સંબોધી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું છે.
આ આવેદન પાત્રમાં જણાવાયું છે કે...
મોરબીમાં વિકાસના કામો વેગવંતા : 40 કરોડના કામો માટે ટેન્ડર જાહેર કરાયું
મોરબી લાતીપ્લોટ, ધર્મસૃષ્ટિ સોસાયટી, કુબેરનું નાલું સહિતના વિવિધ કામો હાથ ઉપર લેવાયા
મોરબી : હાલ મોરબીમાં દિવાળી ટાઈમે જ વિકાસના ધૂમ ધડાકા શરૂ થયા છે. નગરપાલિકા દ્વારા લાતીપ્લોટમાં વરસાદી પાણી નિકાલથી લઈ...
મોરબીમાં શહીદ પરિવારોને મદદરૂપ થવા અજય લોરિયા દ્વારા ફંડ એકત્રિતકરણ શરૂ
બે દિવસ સુધી શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરી રૂબરૂ પહોંચાડાશે
મોરબી : હાલ જમ્મુ કાશ્મીરમાં વીરગતિ પામેલા ભારતીય સેનાના વીર સપૂતોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીમાં સંવેદનાના પુર ઉમટ્યા...
















