દિવાળીને અનુલક્ષી મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ માટે ઉમેરાયેલ બસો દોડશે
સીરામીકના શ્રમિકો માટે કારખાનેથી બસમાં પિકઅપ કરવાની પણ વ્યવસ્થા
મોરબી : હાલના આગામી દિવાળીના તહેવારો નિમિતે મોરબી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી...
દીપોત્સવી-2021 પર્વ અને તહેવારોના શુભ મુહૂર્તો વષે જાણો માહિતી
મોરબી : આ વર્ષની દિવાળીના શુભ મુહૂર્તો (સંવત ૨૦૭૭/૭૮)
દિવાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાનાં મુહૂર્તો
(૧) આસો વદ-૭ ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ બળવાન.
સવારે ૧૦-૫૮ થી ૧૫-૧૪ ચલ, લાભ, અમૃત ચોઘડિયા અને...
મોરબી : ભારતીય સેનામાં જોડાવવા ઇચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનો શુભારંભ
દેશસેવા માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા યુવાનોને સઘન તાલીમનું પ્લેટફોર્મ પૂરું પાડતું યંગ ઇન્ડિયા ગ્રુપ
મોરબી : હાલમા ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા મોરબીના યુવાનોને સઘન તાલીમનું યંગ...
મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન
મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા...
મોરબી : સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેકટની રાજ્યકક્ષાએ પસંદગી
મોરબી : હાલ આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં પાંચ પ્રોજેકટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાંથી સાર્થક વિધામંદિરના બે પ્રોજેક્ટની પણ રાજ્ય કક્ષાએ પસંદગી થઈ...
















