Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...

સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન

હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ત્યારે સંસ્થા ના...

મોરબીમાં સ્પા પાર્લરમા કુટણખાનું ચલાવતા વધુ 2 ઝડપાયા

મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું છે, જેના મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા મસાજ પાર્લરમાં બહારથી મહિલાઓ બોલાવી દેહ વિક્રયની પ્રવૃત્તિમાં સ્પામાં આવતા...

મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે....

ઇજા પહોંચાડવા ના કેસ માં નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરતી જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ...

મોરબી પોલીસ સ્ટેશન મા , તા. ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદી ની એવી ફરિયાદ હતી કે આરોપીએ તેમના ભાઈ ના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ હોય જેનો ખાર રાખી આરોપી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...