મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય
મોરબી : મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય પહોંચાડવામાં આવેલ હતી
જેમાં મુખ્ય એવા ઉના તાલુકાના ચણવંશી, સોખડા,વરસિંડા,પૂર, મધરડા, અને ભેભા,ગામમાં અંદાઝે 1,140 જેટલા નંગ સિમેન્ટના...
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અધૂરા સી.સી. રોડના કામથી સ્થાનિકોને હાલાકી
આ પહેલા પણ પાલિકા તંત્રને રજુઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા ફરી રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 6...
દાદીમાના નિધનના આઘાતમાં પૌત્રએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી !!
ટંકારાના હડમતીયા ગામની કરુણ ઘટના
ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં દાદીનું નિધન થતા એકલતા અનુભવતા પૌત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના...
મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 30 જેટલા કેસો નોંધાયા
મોરબીમા માસ્ક વિના ફરતા 4, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 6, બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2, વધુ પેસેન્જર બેસાડતા 13 રિક્ષાચાલક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 5...
મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ
હાલ પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા
મોરબી : હાલ મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ...















