વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!
વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા
વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....
મોરબીમાં ગટર વાળું પાણી વિતરણ થતા મહિલાઓનો પાલિકામાં દેકારો
આજે કુલીનગરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ : વાવડી રોડની સોસાયટીમાં એક મહિનાથી પાણીના ધાંધિયા મામલે મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી
મોરબી : આજે મોરબીના બે અલગ-અલગ વિસ્તારની મહિલાઓએ આજે...
મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે નિર્મલભાઈ જારીયાની નિમણૂક કરવામાં આવી
મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટિલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા એ મોરબી જિલ્લા ભાજપના...
મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ
મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...
આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...
















