જામનગરમાં કોવિડ હોસ્પિટલ હાઉસફુલ : 5 દિવસ સુધી નવા બેડની વ્યવસ્થા થઈ શકે તેમ...
અન્ય જિલ્લાના દર્દીઓને ધક્કો ન ખાવા પણ તંત્રનો ગર્ભિત નિર્દેશ
મોરબી : હાલ જામનગરની જી.જી.હોસ્પિટલ સહિતની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. હાલ નવા બેડની વ્યવસ્થા માટે સતત પ્રયાસો ચાલુ છે પરંતુ...
ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ અર્પણ
નવરાત્રી મહોત્સવના સભ્યોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને આ કોવિડ સેન્ટરને રૂ.2.51...
મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગણી
જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત
મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે...
ઉદ્યોગપતિઓ મદદે : બે જ દિવસમાં ચાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને લાખોના અનુદાનનો ધોધ વહ્યો
હજુ આગામી દિવસોમાં આરોગ્ય સેવાને સઘન બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની પણ નેમ
મોરબી : મોરબીમાં કોરોનાએ ભયંકર રૂપ ધારણ કરી દહેશત મચાવી છે. ત્યારે સરકારી તંત્ર વ્યવસ્થા કરવામાં અસમર્થ હોય ઉદ્યોગપતિઓએ આગળ...















