મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગણી
જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત
મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે...
ઉદ્યોગપતિઓ મદદે : બે જ દિવસમાં ચાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને લાખોના અનુદાનનો ધોધ વહ્યો
હજુ આગામી દિવસોમાં આરોગ્ય સેવાને સઘન બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની પણ નેમ
મોરબી : મોરબીમાં કોરોનાએ ભયંકર રૂપ ધારણ કરી દહેશત મચાવી છે. ત્યારે સરકારી તંત્ર વ્યવસ્થા કરવામાં અસમર્થ હોય ઉદ્યોગપતિઓએ આગળ...
વાંકાનેરના દૂધના કેનમાં દારૂની હેરફેરી કરનાર રાજકોટનો શખ્સ ૮૪ બોટલ દારૂ સાથે ઝડપાયો
તાજેતરમા વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને પોલીસે તલાશી લેતા તેની પાસે રહેલા દુધ ભરવાના કેનમાઠી દારૂની બોટલો પણ મળી આવી હતી આ વાતને સાંભળીને...
મોરબી કલેકટર તંત્રની હેલ્પલાઇન બની શોભાના ગાંઠિયા જેવી !! : સચોટ માહિતી ન મળતી...
બેડની સ્થિતિ દિવસમાં બે જ વખત અપડેટ થતી હોય તો હેલ્પલાઇન નંબર 24×7 ચાલુ રાખીને શુ ફાયદો? તે મુદ્દાનો સવાલ
મોરબી : હાલ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સ્થિતિ અંગે લોકોને...















