કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન
ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં
મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...
રાષ્ટ્રભક્ત અજય લોરીયા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે
મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફરી એકવાર ભારત માતાના વીર સપૂતોની વહારે આવી છે. જેમાં અગાઉ આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમે આંતકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના...
ગજાનંદ પાર્ક સોસાયટી માં પોલિયા ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું
મોરબી: ગજાનંદ પાર્ક ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા એઓની મહિલા મંડળ ની ટિમ દ્વારા આજે 0 થી 5 વર્ષ સુધીના બાળકો ને પોલિયો ના ટીપા નું વિતરણ કરવામાં...
નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...
હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર એસટી બસ સાથે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ
મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા...