Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન

ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...

રાષ્ટ્રભક્ત અજય લોરીયા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે

મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફરી એકવાર ભારત માતાના વીર સપૂતોની વહારે આવી છે. જેમાં અગાઉ આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમે આંતકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના...

ગજાનંદ પાર્ક સોસાયટી માં પોલિયા ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું

મોરબી: ગજાનંદ પાર્ક ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા એઓની મહિલા મંડળ ની ટિમ દ્વારા આજે 0 થી 5 વર્ષ સુધીના બાળકો ને પોલિયો ના ટીપા નું વિતરણ કરવામાં...

નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...

હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર એસટી બસ સાથે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ

મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...