મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે
પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી...
મોરબી: આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ નોંધાયો , 7 દર્દી સાજા થતા...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 જેટલા એક્ટિવ કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો
રૂના વાયદામાં ૩૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: કપાસમાં રૂ.૧૦.૫૦નો સુધારો : સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૧૦ કરોડ જેટલું ટર્નઓવર
મુંબઈ: હાલ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને...
મોરબીના શિક્ષકોએ લખેલ પુસ્તકો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ કરાયા
મોરબી જિલ્લાની સો વર્ષ જૂની સો જેટલી શાળાઓનો ઇતિહાસ પણ આલેખશે શિક્ષકો
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓની અનોખી છબી આલેખનાર મોરબી જિલ્લાના કર્મઠ શિક્ષકો દ્વારા અનેક બાળવાર્તાના પુસ્તકોનું પણ આલેખન કરાયું...
મોરબીમાં બહેન સાથે પ્રેમ સબંધ મુદ્દે ખાર રાખી રિયાઝે ગુલામને મોતને ઘાટ ઉતાર્યો
આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ હાજર કરવા કવાયત હાથ ધરી છે
મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી...

















