Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી : 108ની ટીમે ખાટલા પર સગર્ભાને ઊંચકી એમ્બ્યુલન્સ સુધી લઇ જઈ ડિલિવરી કરાવી

જેતપર-મચ્છુ સરકારી હોસ્પિટલે 108 સેવાની ટીમને બિરદાવી પ્રમાણપત્ર આપ્યું મોરબી : હાલ મોરબી તાલુકાના હરીપર કેરાલા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતી સુમતીબેન ડામોર નામની સગર્ભાને સવારના સમયે પ્રસૂતિની પીડા ઉપાડતા ૧૦૮ ઈમરજન્સી સેવાને...

મોરબી : પરિણીતાના ઘરસંસારને તૂટતો બચાવી લેતી 181 અભયમની ટીમ

મોરબી : મોરબી 181 અભયમની ટીમે પીડિતા, પિયર પક્ષ અને સાસરા પક્ષના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી પરિણીતાનો ઘરસંસારને તૂટતાં બચાવી અને માતા-બાળકનો પુન: મિલાપ કરાવી માનવતા મહેકાવી હતી. ગઈકાલે તા. 22ના રોજ 181...

મોરબીને GIDC ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા જયસુખભાઈ પટેલ

મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નવી GIDC સ્થાપવાનો નિર્ણય મોરબીના વિકાસ માટે ખરેખર આવકારદાયક છે એવી લાગણી ઓરેવા ગ્રુપના જયસુખભાઇએ વ્યક્ત કરી છે. મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક...

રાજકોટ: સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ દાખલ કરાયા

રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા...

મોરબીની સંઘવી શેરી જુગાર રમી રહેલ ત્રણ શખ્શો ઝડપાયા

મોરબીન: તાજેતરમા સંધવી શેરી ગ્રીન બીટ પાસે ગઈકાલે સાંજના સમયે જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શકુનીઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં મોરબીના દરબારગઢ સંઘવી શેરીમાં રહેતા હસમુખ ઉર્ફે ફૌજી લિલમદાસ નિમાવત, મૂળ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...