મોરબીના લીલાપર ગામે જમીન બાબતે ડખ્ખામાં જાનથી મારી નાખવાની ધમકીની રાવ
મોરબી: શહેરના લીલાપર ગામે પ્લોટમાં લાકડાના ધંધા બાબતે બોલાચાલી બાદ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત...
વાંકાનેર : દિલ્હી મોકલેલ ટાઈલ્સ ગ્રાહક પાસે પહોંચવાને બદલે ગાયબ?
મોરબી: તાજેતરમા વાંકાનેર તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ રોડલાયન્સ મારફત દિલ્હી ટાઈલ્સ ભરેલ ટ્રક મોકલેલ હોય પરંતુ ટ્રક ચાલકે ટ્રક ગ્રાહકને ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ટ્રાન્સપોર્ટર...
મોરબીમાં શનાળા રોડ અમરનગરમાં રહેતા વકીલને પ્રેમ સબંધ મામલે ખૂનની ધમકી !!
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે
મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ...
મોરબીમાં લૂંટારું ટોળકી નો આતંક : અનેક લોકોને શિકાર બનાવ્યા : તપાસના ધમધમાટ...
ઘેર પરત ફરતા કાર અને બાઈક ચાલકને લૂંટારું ટોળકીએ નિશાન બનાવી : ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળખસેડવામાં આવ્યા
મોરબી: મોરબીમાં ગત રાત્રીના આરટીઓ નજીક લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક પછી એક કાર અને...
વાંકાનેરમાં આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું
વાંકાનેર: તાજેતરમા રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે જેમાં આજે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીને...