Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લીલાપર ગામે જમીન બાબતે ડખ્ખામાં જાનથી મારી નાખવાની ધમકીની રાવ

મોરબી: શહેરના લીલાપર ગામે પ્લોટમાં લાકડાના ધંધા બાબતે બોલાચાલી બાદ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત...

વાંકાનેર : દિલ્હી મોકલેલ ટાઈલ્સ ગ્રાહક પાસે પહોંચવાને બદલે ગાયબ?

મોરબી: તાજેતરમા વાંકાનેર તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ રોડલાયન્સ મારફત દિલ્હી ટાઈલ્સ ભરેલ ટ્રક મોકલેલ હોય પરંતુ ટ્રક ચાલકે ટ્રક ગ્રાહકને ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ટ્રાન્સપોર્ટર...
POLICE-A-DIVISON

મોરબીમાં શનાળા રોડ અમરનગરમાં રહેતા વકીલને પ્રેમ સબંધ મામલે ખૂનની ધમકી !!

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ...

મોરબીમાં લૂંટારું ટોળકી નો આતંક : અનેક લોકોને શિકાર બનાવ્યા : તપાસના ધમધમાટ...

ઘેર પરત ફરતા કાર અને બાઈક ચાલકને લૂંટારું ટોળકીએ નિશાન બનાવી : ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળખસેડવામાં આવ્યા મોરબી: મોરબીમાં ગત રાત્રીના આરટીઓ નજીક લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક પછી એક કાર અને...

વાંકાનેરમાં આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

વાંકાનેર: તાજેતરમા રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે જેમાં આજે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...