લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું
મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે.
આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો...
મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે
મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...
મોરબીમાં પત્રકાર સામે ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપ સાથે વડાપ્રધાન-ગૃહમંત્રીને...
મોરબીના પત્રકાર અને અખબારના તંત્રી જયદેવ કે. બુધ્ધભટ્ટીએ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત...
રફાળેશ્વર પાસે રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા...
આયુષ હોસ્પિટલના PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ
મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે...