મોરબીમા PMKVY 3.0ના ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના કર્મીઓ પણ જોડાયા
મોરબી : હાલ તારીખ 15 જાન્યુઆરી, 2021ના રોજ મિનિસ્ટ્રિ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનિયરશિપ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY 3.0) નું નવી દિલ્હીથી મંત્રી ડો....
મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા
આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે
મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ...
મોરબી શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો 15 દિવસમાં દૂર કરવા પાલિકાની સૂચના
1 ફેબ્રુઆરી સુધીમાં આસામીઓ દ્વારા જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે
મોરબી : હાલ મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે એપ્રોચ રોડ પર થયેલા દબાણો 15 દિવસમાં જાતે...
મોરબી : અયોધ્યા શ્રી રામમંદિરના ઉપલક્ષમાં શ્રી રામ મહાયજ્ઞ યોજાયો
મોરબી : હહાળ મોરબીમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્ય હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામ મહાયજ્ઞનું ઉમિયા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ...
આગામી 30મી જાન્યુ.એ શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાની તક, દેશભરમાં બે મિનિટનું...
સવારે 10:59થી 11:00 કલાક સુધી સાયરન પણ વગાડાશે : કામકાજની અને વાહનવ્યવહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ
મોરબી : ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા...

















