મોરબી : અયોધ્યા શ્રી રામમંદિરના ઉપલક્ષમાં શ્રી રામ મહાયજ્ઞ યોજાયો
મોરબી : હહાળ મોરબીમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્ય હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામ મહાયજ્ઞનું ઉમિયા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ...
આગામી 30મી જાન્યુ.એ શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાની તક, દેશભરમાં બે મિનિટનું...
સવારે 10:59થી 11:00 કલાક સુધી સાયરન પણ વગાડાશે : કામકાજની અને વાહનવ્યવહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ
મોરબી : ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા...
મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાઈ ગયો
નવનિયુક્ત મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાવડિયાનું અભિવાદન કરાયું
મોરબી : ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોરબી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક...
મોરબી : ટેલિફોનના થાંભલા ધરાશાયી થી જતા સેંકડો લેન્ડલાઈન ફોન ઠપ્પ
નવા થાંભલાની જગ્યાએ અંડરગ્રાઉડ વાયરિંગ કરવાની સ્થાનિકોની માંગ
મોરબી : હાલ ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બી.એસ.એન.એલ.)ની સેવા ધાંધીયાની સેંકડો ફરિયાદો વારંવાર ઉઠતી જ રહે છે ત્યારે આજે શનિવારે મોરબી શહેરના કાલિકા પ્લોટ...
મોરબીમાં કોરોના રસીકરણનો શુભારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી
મોરબી : હાલ સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
















